કદમગીરી કમળાઈ માતાજી | Kadamgiri Kamala Mataji

કદમગીરી કમલા માતાજી

કદમગીરી કમલાઈ માતાજી મંદિર ખાતે પ્રથમ કમળા હુતાસણી પ્રગટાવ્યા બાદ સમગ્ર ભારતમાં હોળી ની ઉજવણી કરવામાં આવે છે એટલું જ નહીં ૨૦૦૦ ફૂટની ઊંચાઈ પર પ્રજ્વલિત કરવામાં આવતી આ હોળી ૪૦ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે હોળીના આગલા દિવસે કેમ કમળા ઉતાસણી ઉજવવામાં આવે છે તેમની પાછળનો ઇતિહાસ શું છે? Kadamgiri Kamala Mataji કમળા … Read more

hastagiri jain tirth history હસ્તાગીરી જૈન તીર્થ પાલિતાણા

hastagiri jain tirth palitana

hastagiri jain tirth palitana travel guide hastagiri jain tirth history પાલિતાણાથી 25 કિ.મી.ના અંતરે, હસ્તાગીરી જૈન તીર્થ એ એક પ્રખ્યાત જૈન મંદિર છે. જે ગુજરાતમાં પાલિતાણા પાસે સ્થિત છે. શેત્રુંજય નદીના કાંઠે એક ટેકરી પર સ્થિત, તે ગુજરાતના એક લોકપ્રિય જૈન તીર્થસ્થાનમાંનું એક છે હસ્તાગીરી જૈન તીર્થ ભગવાન ઋષભદેવ અથવા શ્રી આદિશ્વર ભગવાનને સમર્પિત છે. … Read more